Listen

Description

આ લેખ પદ્મશ્રી ડો. સુધીર શાહ દ્વારા ગુજરાત સમાચારમાં તા. 05/04/2020 ના રોજ લખાયેલો છે. આ લેખમાં લેખક દ્વારા જૈન ધર્મને વિજ્ઞાનના અલગ અલગ પાસાઓ સાથે તાદાત્મ્ય ધરાવતો દર્શાવ્યો છે. જૈન ધર્મને જાણવા,સમજવા માટે આ લેખ ઉત્તમ બની રહેશે.સમય: 26 મિનિટ.