તણખલાની માફક તરીને જીવી જવાનાં, કોણ કે છે કરગરીને જીવી જવાનાં.
મારવાની લાખ થાશે કોશીશ તો શું? તો’ય પાછા અવતરીને જીવી જવાનાં. —ધ્રુવ મહેતા.